રામાયણ અને મહાભારત વચ્ચે કેટલા વર્ષોનું અંતર હતુ? જાણો આ માહિતી


By Nileshkumar Zinzuwadiya18, Oct 2024 06:16 PMgujaratijagran.com

9 લાખ વર્ષનું અંતર

રામાયણ અને મહાભારત વચ્ચે આશરે 9 લાખ વર્ષનું અંતર હોવાનું માનવામાં આવે છે.

ત્રેતા યુગ અને દ્વાપર યુગ

રામાયણ ત્રેત યુગમાં સર્જાઈ હતી, જ્યારે મહાભારત દ્વાપર યુગમાં સર્જાઈ હતી.

કેટલા વર્ષોના છે યુગ

દ્વાપર યુગ 8,64,000 વર્ષનો છે. રામાયણ અને મહાભારત વચ્ચે આટલા વર્ષોનું અંતર રહેલું છે.

કેટલાક વર્ષો ઉમેરી દેવામાં આવે

ત્રેતા યુગમાં કેટલાક વર્ષો ઉમેરી દેવામાં આવે તો તે અંતર આશરે 9 લાખ વર્ષ થાય છે.

શરદ પૂર્ણિમાના દિવસે આ ઉપાય કરવાથી આર્થિક લાભ થશે