ખાંડ ઢોળાવવી


By Vanraj Dabhi12, Jun 2025 12:39 PMgujaratijagran.com

શુભ છે કે અશુભ?

કેટલીક ખાસ માન્યતાઓ માને છે કે, જો ખાંડ ઢોળાય જાય, તો તે ઘરમાં મીઠાશ અને સારા સમાચાર આવવાનો સંકેત હોઈ શકે છે.

મહેમાનનું આગમન

ખાંડનું પ્રમાણ ઘટવું એ સૂચવે છે કે, કોઈ મહેમાનનું આગમન થઈ શકે છે અથવા કોઈ સારા સમાચાર મળી શકે છે.

લક્ષ્મીજી ગુસ્સે થવાના સંકેત

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ખાંડ ઢોળાવી એ સંકેત છે કે, દેવી લક્ષ્મી તમારાથી નારાજ થઈ શકે છે.

પ્રગતિમાં અવરોધ

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, આ એક સંકેત છે જે દર્શાવે છે કે તમારી પ્રગતિમાં કોઈ અવરોધ આવી શકે છે.

ખાંડ ઢોળાવાનો અર્થ

ખાંડ ઢોળાવા પાછળ એવું માનવામાં આવે છે કે, આ નિશાની બાળકોના જીવનમાં આવી રહેલી સમસ્યાઓ દર્શાવે છે.

ખરાબ શુકન

કોઈપણ કાર્યની શરૂઆતમાં મીઠાઈ ખાવી શુભ માનવામાં આવે છે, તેથી મીઠાઈ પડી જવી એ અશુભ સંકેત માનવામાં આવે છે.

મીઠી વસ્તુને પડતી અટકાવો

તેથી, તમારા હાથમાંથી ખાંડ કે કોઈપણ મીઠી વસ્તુ પડી નો જાય તેનુ ધ્યાન રાખો. આનાથી તમને અશુભ સંકેતો મળે છે.

પર્સમાં ચાવી રાખવી જોઈએ કે નહીં? જાણો