દિવાળીના દિવસે લક્ષ્મી માતા સમક્ષ નોટોનું બંડલ ચડાવવાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થાય છે.
આ દિવસે લક્ષ્મી માતાને નોટોનું બંડલ ચડાવવાથી ધન લાભના યોગ બને છે અને પૈસાની તંગી દૂર થાય છે.
આ દિવસે લક્ષ્મી માતાને નોટોનું બંડલ ચડાવવાથી આર્થિક સ્થિતિ મજબૂત બને છે. જેનાથી ધન-ધાન્યનો ભંડાર હંમેશા ભર્યો રહેશે.
દિવાળીના દિવસે લક્ષ્મી માતાને નોટોનું બંડલ ચડાવવાથી કૃપા પ્રાપ્ત થાય છે અને માતાજી પ્રસન્ન થાય છે.
દિવાળીના દિવસે માતા લક્ષ્મીને ચડાવવામાં આવેલ નોટોના બંડલને તિજોરીમાં રાખવાથી ધન લાભ થાય છે.
દિવાળીના દિવસે લક્ષ્મી માતાને નોટોનું બંડલ ચડાવવું શુભ માનવામાં આવે છે. જેનાથી જીવનમાં બરકત રહે છે.