Premanand Maharaj એ સમજાવ્યું હારને જીતમાં કેવી રીતે બદલવી?


By Hariom Sharma13, Dec 2024 03:44 PMgujaratijagran.com

પ્રેરણાદાયી વાત

સંત પ્રેમાનંદ ગોવિંદ શરણજી મહારાજના અનેક ચાહકો છે. તેમની હકારાત્મક વાતોથી અનેક લોકોના જીવન બદલાયા છે.

સંતની વાત

અહીં હારને જીતમાં કેવી રીતે બનાદલવી તે અંગે સંત પ્રેમાનંદ ગોવિંદ શરણજી મહારાજે વિસ્તારથી વાત કરી છે.

હાર

હારને ક્યારેય હાર માનવી નહીં, નિરાશ અને હતાશ થવું નહીં.

જીત

જ્યારે હાર થાય ત્યારે જોવું કે મારી હાર ક્યાં થઈ છે. કઈ જગ્યાએ ભૂલ થઈ તે જોવું. આપણી જીતનું તે પગથિયું બનશે.

સ્થિતિ સમજો

અમે આ સ્થિતિને ભાગ્ય માનતા નથી. આપણે વધુ સારું કરીશું. ખેલાડીનો બોલ જ્યારે નીચે જાય છે ત્યારે એ ન મસજો કે નીચે જાય છે. તે નીચેથી ફરી તેના લક્ષ્ય તરફ જશે.

ભગવાનના બાળકો

આપણે બધા ભગવાનના બાળકો છીએ. આપણે ચિંતા ન કરવી જોઈએ અભ્યાસ કરવો જોઈએ. ભગવાનનું ચિંતન કરવું જોઈએ.

બધુ શક્ય

કોઈ એવું કામ નથી જે દુર્લભ છે. લાખવાર હારીશું તો પણ આપણે આપણા લક્ષ્ય તરફ દોડીશું. આપણે હારને જીતમાં બદલીશું.

સંઘર્ષ અને સફળતા

મનુષ્ય જીવન સંઘર્ષનું જીવન છે. આપણે મહેનત કરી આગળ વધવું જોઈએ. સફળતા જરૂર મળશે.

ઘરના ઉંબરા પર કેમ ન બેસવું જોઈએ ?