તુલસીને લગતા આ નિયમોનું પાલન કરો


By Nileshkumar Zinzuwadiya16, Sep 2024 05:09 PMgujaratijagran.com

તુલસી સંબંધિત નિયમ

તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો નિવાસ રહેલો છે, માટે તુલસી પાસે સ્વચ્છતાનો વિશેષ આગ્રહ રાખો. તેની પાસે કચરો રાખવાથી સમસ્યાનું સર્જન થઈ શકે છે

બુટ-ચપ્પલ ન રાખો

તુલસીના છોડ પાસે પગરખા રાખશો નહીં. તેનાથી નેગેટિવિટી આવે છે અને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

તુલસી પાસે શિવલિંગ

તુલસીના છોડ પાસે શિવલિંગ રાખવું જોઈએ નહીં. આમ કરવાથી શિવજી નારાજ થાય છે.

સાવરણી ન રાખો

તુલસીના છોડ પાસે સાવરણી રાખવી જોઈએ નહીં. આમ કરવાથી સંપત્તિ સંબંધિત મુશ્કેલીનું સર્જન થઈ શકે છે.

Vastu Tips: ઘરમાં પૈસો ટકી રહે તે માટે વાસ્તુના આ નિયમોનું આજથી જ પાલન કરો, ધનની ક્યારેય નહીં થાય કમી