તુલસીના માંજર ક્યારે તોડવા શુભ માનવામાં આવે છે? જાણો નિયમ


By Nileshkumar Zinzuwadiya08, Dec 2024 11:29 PMgujaratijagran.com

માથા પરનો ભાર

માન્યતા પ્રમાણે તુલસીના છોડ પર જે માંજર હોય છે તે માથા પરનો ભાર હોય છે, માટે તેને તોડવા જોઈએ.

ક્યારે તોડવા

તુલસી પર જ્યારે માંજર લાગે ત્યારે તેને તાત્કાલિક તોડવા જોઈએ નહીં. જ્યારે તે સૂકાઈ જાય ત્યારે તોડવા

દિવસ

તેને ક્યારેય રવિવાર અથવા મંગળવારે તોડવા જોઈએ નહીં. બાકી દિવસોમાં તોડી શકાય છે.

ધ્યાન આપો

ધ્યાન રાખો કે માંજર તોડ્યા બાદ તે પગ નીચે આવવા જોઈએ નહીં.

બુટ ચંપલ ઉંધા રાખવાથી શું થાય છે જાણો