આ વર્ષે 30મી એપ્રિલ,2025ના રોજ અક્ષય તૃતીયા તહેવાર આવશે
અક્ષય તૃતીયાના દિવસે રસોડામાં દીવો પ્રગટાવવો જોઈએ. ધન-ધાન્યથી ઘર ભરાય છે
ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર દીવો પ્રગટાવવો જોઈએ, તેનાથી માતા લક્ષ્મીનો ઘરમાં વાસ થાય છે
આ તહેવારે ઘરના મંદિરમાં દીવો પ્રગટાવવો જોઈએ. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાય છે.