ઘરમાં આ જગ્યાએ મોર પીંછ રાખવાથી થશે ધનવર્ષા, જાણો


By Vanraj Dabhi04, Feb 2025 11:48 AMgujaratijagran.com

મોર પીંછ

હિન્દુ ધર્મમાં, ઘરમાં મોર પીંછ રાખવાનું ખાસ મહત્વ છે. વાસ્તુ અનુસાર, આમ કરવાથી વ્યક્તિ સારું ફળ મેળે છે.

આર્થિક તંગી દૂર

જો તમે ઘરમાં કેટલીક ખાસ જગ્યાએ મોર પીંછા રાખો છો, તો તે તમને આર્થિક સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે.

જ્યોતિષ નિષ્ણાત

આજે આપણે ઘરમાં કઈ ગ્યાએ મોર પીંછ રાખવું જેઈએ તેના વિશે જ્યોતિષ રાધાકાંત વત્સ પાસેથી જાણીએ.

તિજોરીમાં રાખો

એવું માનવામાં આવે છે કે તિજોરીમાં રાખથી નાણાકીય લાભ થવાની શક્યતા વધે છે.

સંપત્તિમાં વધારો

જો તમે તમારા જીવનમાં અને ઘરમાં પૈસાની તંગીને કારણે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, તો તમે તમારા ઘરની અંદર તિજોરીમાં મોરનું પીંછું રાખી શકો છો.

મંદિરમાં રાખો

એવું માનવામાં આવે છે કે ઘરના મંદિરમાં મોર પીંછું રાખવું ખૂબ જ શુભ હોય છે. આમ કરવાથી વ્યક્તિ સારું ફળ મેળવી શકે છે.

માતા લક્ષ્મીની કૃપા

જો તમે ઘરમાં મંદિરમાં મોરપીંછ રાખો છો, તો તમને ધનની દેવી દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળે છે.

ઘરમાં સકારાત્મકતા આવે છે

પૂજાઘરમાં મોરપીંછ રાખવાથી ત્યાંથી નકારાત્મકતા દૂર થાય છે. તેમજ ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે અને ઘરમાં ખુશીઓ આવે છે.

આ દિશામાં રાખો મોર પીંછ

વાસ્તુ અનુસાર, પશ્ચિમ દિશા દેવી લક્ષ્મીની દિશા છે અને ઉત્તર દિશા ભગવાન કુબેરની દિશા છે. તેથી ઘરની ઉત્તર, પશ્ચિમ અથવા ઉત્તર-પશ્ચિમ દિશામાં મોર પીંછું રાખવું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે.

આર્થિક સ્થિતિ મજબૂત કરે

જો તમે ઘરમાં આ દિશામાં મોર પીંછા રાખશો, તો તેનાથી ધન-સંપત્તિમાં વધારો થઈ શકે છે.

વાંચતા રહો

માહિતી ગમે તો લાઈક- શેર કરજો અને આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

અઢળક પૈસા કમાવવા માંગો છો, આ વાસ્તુ ટીપ્સ ફોલો કરો