Griha Pravesh: ગૃહપ્રવેશ વખતે કયા રંગના કપડાં પહેરવા શુભ છે?


By Vanraj Dabhi19, Jan 2025 09:43 AMgujaratijagran.com

ગૃહપ્રવેશ

નવા ઘરમાં પ્રવેશ કરતી વખતે ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડે છે. જેમ દિવસ, મહિનો નક્કી કરવો જરૂરી છે, તેવી જ રીતે ગૃહપ્રવેશમાં પહેરવામાં આવતા કપડાનો રંગ પણ ખૂબ મહત્વ છે.

કપડાંનો રંગ

આજે અમે તમને ગૃહપ્રવેશની પૂજામાં કયા રંગના કપડાં પહેરવા શુભ છે? તેના વિશેની માહિતી જણાવીશું.

ઘર પ્રવેશની તૈયારીઓ

નવા ઘરના ગૃહપ્રવેશ માટે લોકો ઘણી તૈયારીઓ કરે છે. ઘરની સજાવટ, પૂજા, ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે.

ગૃહપ્રવેશ સેરેમનીમાં કપડાંનું મહત્વ

નવા ઘરની ગૃહપ્રવેશ સેરેમનીમાં પૂજાનું વિશેષ મહત્વ છે. પૂજા સમયે પહેરવામાં આવતા કપડાના રંગનું પણ પોતાનું આગવું મહત્વ હોય છે.

ગૃહપ્રવેશમાં કયા રંગના કપડાં પહેરવા?

આજે અમે તમને જણાવીશું કે ઘરની પૂજામાં તમે કયા રંગના કપડાં પહેરી શકો છો.

પીળા કપડાં

ગૃહપ્રવેશ સેરેમનીમાં તમે પીળા રંગના કપડા પહેરી શકો છો. પીળો રંગ શુભનું પ્રતિક માનવામાં આવે છે.

લાલ કપડાં

નવા ઘરની ગૃહપ્રવેશ સેરેમનીમાં લાલ રંગના કપડાં પણ પહેરી શકો છો. લાલ રંગના વસ્ત્રો પહેરવા શુભ માનવામાં આવે છે.

લીલા કપડાં

નવા ઘરના ગૃહ પ્રવેશમાં લીલા રંગના કપડાં પણ પહેરી શકો છો. લીલો રંગ સમૃદ્ધિનું પ્રતીક છે. આ રંગના કપડાં પહેરવા પણ શુભ છે.

વાંચતા રહો

એસ્ટ્રો સંબંધીત આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ઘરમાં બુટ ચંપલ સ્ટેન્ડ રાખવા માટે યોગ્ય જગ્યા કઈ છે?