સ્વર્ગીય માતા પિતાની તસવીર કઈ દિશામાં લગાવવી જોઈએ ?


By Kajal Chauhan11, Jan 2025 05:29 PMgujaratijagran.com

પૂર્વજોની તસવીર

મૃત્યુ પછી આપણે આપણા પૂર્વજોની તસવીર આપણા ઘરમાં લગાવીએ છીએ. જેથી આપણે તેને યાદ રાખી શકીએ. ચાલો જાણીએ કે સ્વર્ગસ્થ માતાપિતાની તસવીર કઈ દિશામાં લગાવવું જોઈએ

પૂર્વજોની દિશા

વાસ્તુ અનુસાર સ્વર્ગસ્થ માતાપિતાની તસવીર દક્ષિણ દિશા તરફ લગાવવું જોઈએ. આ દિશા પૂર્વજોની દિશા માનવામાં આવે છે. આ દિશામાં પૂર્વજોના ચિત્રો લગાવવાથી વાસ્તુ સુધરે છે.

દક્ષિણ દિશા

દક્ષિણ દિશાને યમદેવની દિશા માનવામાં આવે છે અને આ દિશામાં ફોટો લગાવવાથી તેનું મુખ ઉત્તર દિશા તરફ હોય છે.

દેવી-દેવતાઓ નારાજ

એવું માનવામાં આવે છે કે મંદિરમાં પૂર્વજોના ફોટા મૂકવાની મનાઈ છે અને તેનાથી દેવી-

પૂર્વજોના આશિર્વાદ

પૂર્વજો કે માતા-પિતાની તસવીર હંમેશા ઘરમાં યોગ્ય દિશામાં લગાવવી જોઈએ, જેથી તેમના આશીર્વાદ બધા પર રહે.

શુભ ફળ

દક્ષિણ દિશાનો સ્વામી યમ છે, તેથી આ દિશામાં મૃત સ્વજનોના ચિત્રો મૂકવાથી શુભ ફળ મળે છે. અને પરિવાર પર પૂર્વજોના આશીર્વાદ રહે છે.

મકર સંક્રાતિ પર આ 4 રાશિઓ પર થશે શનિ દેવ મહેરબાન