બેડરૂમમાં મંદિર કેમ ન રાખવું જોઈએ, જાણો


By Kajal Chauhan18, Apr 2025 03:43 PMgujaratijagran.com

મંદિરને લઈને વાસ્તુ શાસ્ત્ર

ઘરમાં નાનું મંદિર બનાવવું શુભ માનવામાં આવે છે. પરંતુ ઘણા લોકો ઘરમાં ખોટી જગ્યાએ મંદિર સ્થાપિત કરે છે. ચાલો જાણીએ કે બેડરૂમમાં મંદિર કેમ ન રાખવું જોઈએ.

બેડરુમમાં મંદિર હોવું અશુભ

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરના બેડરૂમમાં મંદિર ન રાખવું જોઈએ. શયનખંડમાં મંદિર સ્થાપિત કરવું અશુભ માનવામાં આવે છે.

બેડરુમમાં મંદિરના નિયમો

જો તમે બેડરુમમાં મંદિરમાં સ્થાપિત કરી રહ્યા છો કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ.

મંદિરની ચારે બાજુ પડદા

જો તમે બેડરૂમમાં મંદિર રાખી રહ્યા છો માન્યતાઓ અનુસાર મંદિરની ચારે બાજુ પડદા હોવા જરૂરી છે.

મંદિરની દિશા

વાસ્તુ શાસ્ત્ર અનુસાર બેડરૂમમાં મંદિર રાખતી વખતે દિશાનું પણ ધ્યાન રાખવું જોઈએ. મંદિરને ઉત્તર-પૂર્વ દિશામાં રાખો.

મંદિર તરફ પગ કરીને સુંવું નહિ

ધાર્મિક માન્યતાઓ અનુસાર બેડરૂમમાં સ્થાપિત મંદિર તરફ પગ રાખીને સૂવું જોઈએ નહીં.

શયનખંડમાં મંદિર સ્થાપિત કરવું અશુભ

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરના બેડરૂમમાં મંદિર ન રાખવું જોઈએ. શયનખંડમાં મંદિર સ્થાપિત કરવું અશુભ માનવામાં આવે છે.

Kala Dhaga Rules: કઈ રાશિના જાતકોએ કાળો દોરો ના પહેરવો જોઈએ?