ઘરમાં રાખો આ પક્ષીનું પીછું, તિજોરી છલકાઈ જશે


By Kajal Chauhan28, Apr 2025 10:59 AMgujaratijagran.com

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કેટલીક વસ્તુઓ રાખવી શુભ માનવામાં આવે છે. ચાલો જાણીએ કે કયા પક્ષીના પીંછા ઘરમાં રાખવાથી તિજોરી પૈસાથી છલકાઈ જશે.

મોરપંખ

વાસ્તુ અનુસાર ઘરમાં મોર પીંછ રાખવાથી સુખ-શાંતિ મળે છે અને ભગવાન કૃષ્ણના આશીર્વાદ તેની સાથે રહે છે.

નકારાત્મક ઉર્જા દૂર રહે

વાસ્તુ અનુસાર ઘરમાં મોર પીંછું રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મકતા જળવાઈ રહે છે.

આર્થિક સમસ્યાઓ દૂર થાય

જો તમે લાંબા સમયથી આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો ઘરમાં મોર પીંછું રાખવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. નાણાકીય લાભ થવાની શક્યતા રહે છે

વાસ્તુ દોષ દૂર થાય

ઘરમાં મોરપીંછ રાખવાથી વાસ્તુ દોષ દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિ આવે છે. ઉપરાંત, પરિવારમાં શાંતિ રહે છે.

પારિવારિક મુશ્કેલીઓ દૂર થાય

વાસ્તુ અનુસાર ઘરમાં મોર પીંછા રાખવાથી સંબંધોમાં મધુરતા જળવાઈ રહે છે અને પારિવારિક મુશ્કેલીઓ દૂર થાય છે.

અક્ષય તૃતીયાના દિવસે કઈ જગ્યાએ દીપ પ્રગટાવવો જોઈએ