જો તમે ઇચ્છો છો કે તમારી સંપત્તિમાં ઘટાડો ન થાય તો તમારે ભૂલથી પણ આ પાંચ વસ્તુઓ તમારા પર્સમાં ન રાખવી જોઈએ.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ફાટેલી ચલણી નોટો પર્સમાં ન રાખવી જોઈએ. ફાટેલી નોટો રાખવાથી સંપત્તિમાં ઘટાડો થાય છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર ભૂલથી પણ ઘર કે ગાડીની ચાવી પર્સમાં ન રાખવી જોઈએ. ચાવી રાખવાથી નકારાત્મક ઉર્જા વધે છે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર મૃત વ્યક્તિનો ફોટો પર્સમાં ન રાખવો જોઈએ. મૃત વ્યક્તિનો ફોટો પર્સમાં રાખવાથી સંપત્તિમાં ઘટાડો થાય છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં દેવી-દેવતાઓના ચિત્રો રાખવા શુભ માનવામાં આવે છે, પરંતુ પર્સમાં ભગવાનનો ફોટો ન રાખવો જોઈએ.
વાસ્તુશાસ્ત્ર અનુસાર કોઈ પાસેથી ઉધાર લીધેલા પૈસા પર્સમાં ન રાખવા જોઈએ. ઉછીના પૈસા પર્સમાં રાખવાથી આર્થિક નુકસાન થાય છે.