વાસ્તુશાસ્ત્રમાં કેટલાક એવા છોડ-ઝાડ અંગે માહિતી આપવામાં આવી છે કે જે તુલસીની આજુબાજુ રાખવા જોઈએ નહીં.
તુલસી અને પીપળ બન્ને હિન્દુ ધર્મમાં પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ બન્નેને આજુબાજુ લગાવવા જોઈએ નહીં
તુલસીના છોડ જ્યાં પણ સુખ-સમૃદ્ધિ પ્રતીક હોય છે ત્યારે ઘર પર પીપળનું વૃક્ષ અથવા છોડ સંપત્તિનું નુકસાન કરી શકે છે.
તુલસીની આજુબાજુ કાટાવાળા ઝાડ લગાવવા જોઈએ નહીં. તે નકારાત્મકતા વધારે છે.