આરતી સમયે શા માટે કપૂર સળગાવવામાં આવે છે તે જાણો


By Nileshkumar Zinzuwadiya22, Nov 2024 04:15 PMgujaratijagran.com

શા માટે સળગાવે છે કપૂર

જ્યોતિષના મતે પૂજામાં કપૂર સળગાવવાની પરંપરા સદીઓ જૂની છે

પ્રતીક

કપૂરની જ્યોતિ દેવતાના ચહેરાને પ્રકાશિત કરે છે, જે ભક્તના જીવનમાં દિવ્ય પ્રકાશની ઉપસ્થિતિનું પ્રતીક છે.

પ્રતીનિધિત્વ

આ ઉપરાંત અરતીની જ્યોતિ અશુદ્ધિઓને સળગાવવાનું પ્રતિનિધિત્વ કરે છે. તેને ઉપાસક પોતાના આંતરિક આત્મ તથા દિવ્યતા સાથે સંકળાયેલ છે.

સંપૂર્ણ સળગે છે

જ્યારે કપૂરને સળગાવવામાં આવે છે ત્યારે તે કોઈ જ અંશ પાછળ છોડતું નથી અને સંપૂર્ણ સળગી જાય છે.

સમર્પિત

આ સંજોગોમાં કપૂરને સળગાવનાર વ્યક્તિ પોતાની અંદરની તમામ અશુદ્ધિઓ અને અહંકારને ખતમ કરીને પોતાને ઈશ્વરના ચરણોમાં સમર્પિત કરે છે.

પિતૃદોષ તથા વાસ્તુ દોષ

જ્યોતિષશાસ્ત્રના મતે પૂજા-પાઠ દરમિયાન કપૂર સળગાવવાથી પિતૃદોષ તથા વાસ્તુ દોષથી મુક્તિ મળી જાય છે.

ઘરમાં શિવલિંગ રાખતા હોય તો આ ભૂલ ક્યારેય ન કરશો